ભક્તિબા
આઝાદીનો અમૃત મહોત્સવ એટલે માત્ર ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાનો અવસર જ નહિ,પણ ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, આઝાદીના વિસરાયેલા લડવૈયાઓની ગાથા, આઝાદ ભારતની ભવ્યતા અને મોર્ડન વિશ્વ માર્કેટને ભારત પ્રત્યેનું આકર્ષણ કલ્ચર અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 12 માર્ચ 2021 થી લઈને 15 ઓગસ્ટ 2023 એટલે કે કુલ 75 સપ્તાહ દરમ્યાન કુલ છ વિવિધ થીમ …