BLOG

‘રંગીલું રાજકોટ’
‘રંગીલું રાજકોટ’ આ બેજ શબ્દ કાફી છે એક કાઠીયાવાડીની ઓળખ માટે. રાજકોટ હમેશા રંગત અને સોબત, માહોલ અને મિત્રો, સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ માણસો અને મિજાજ માટે બીજા અસંખ્ય શહેરોથી અલગ પડે છે. અહી ઝઝૂમવું એ લગભગ લોકોનો સ્વભાવ છે. રાજકોટ પરિચયને ટુકાવીને મૂળ વાત પર આવું છું. છેલ્લા 14 વર્ષથી અવિરત રાજકોટમાં વાર-તહેવાર પર …
મુર્તુઝાભાઈ- હવે સાબરમતીને કિનારેથી
આપણાંમાંથી ઘણાં એવાં હશે જેઓનું બાળપણ ‘સાવ ગયેલું’ રહ્યું હશે. મા એ સ્કુલના શર્ટ પર ઘણીવાર ગરીબાઈનું રફૂ માર્યું હશે, પેન્ટનું ‘ઓલ્ટરનેટ’ લેવાને બદલે ઓલ્ટર કરી ચલાવ્યું હશે. (ને પપ્પાઓને તો જાણે કાણાં વાળા ગંજીઓથી ‘ચલાઈ લેવાની’ આદત હોય છે જ.) પછી જુના કેલેન્ડરના પાછળ રહેલાં કોરાં પાનાઓની નોટબૂકમાં ઝિન્દગીના ગણિત ગણ્યું હશે. ખરું ને? …
મહાવિસ્ફોટ, બ્રહ્માંડની ઉત્પતિ અને સમયનું વિસ્તરણ
શ્રીમદભગવત્ પુરાણના વિષ્ણુ અવતરણ માં હિરણ્યગર્ભને (કોસ્મિક ઇંડુ) બ્રહ્માંડની ઉત્પતિનો પ્રારંભિક સ્ત્રોત માનવામાં આવ્યો છે. તેના વિસ્ફોટથી બ્રહ્માંડ વિસ્તર્યું ,જેનો ઉલ્લેખ ઋગ્વેદના ૧૦માં મંડળના ૧૨૧ માં સ્ત્રોતમાં પણ થયેલ છે. ઋગ્વેદના ૧૦માં મંડળનો ૧૨૯મો સ્ત્રોત નાસાદીય સૂક્ત અથવા શ્રૃષ્ટિના સ્ત્રોત તરીકે ઓળખાય છે .ઋગ્વેદના નાસાદીય સુક્તના પ્રથમ શ્લોકમાં બ્રહ્માંડ પૂર્વની સ્થિતિ વર્ણવી છે ,જેનો સચોટ …
મહાવિસ્ફોટ, બ્રહ્માંડની ઉત્પતિ અને સમયનું વિસ્તરણ Read More »
મનીષા
મનીષા !!! રાજકોટની એક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ધોરણ 3માં અભ્યાસની સાથે સાથે એમના મમ્મીને શાક માર્કેટમાં બને તેટલી હેલ્પ કરે છે. એમની સાથે થયેલી 30 મિનિટની મુલાકાત મને વધુ પ્રોત્સાહિત કરી ગઈ. આપ સૌ જાણોજ છો કે હાલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માટે એક સુંદર મજાનું ડિજિટલ પ્લેટફોર્મ એક વેબસાઇટ સ્વરૂપે તૈયાર …
બ્રહ્માંડની ઉત્પતિની પ્રથમ ત્રણ મિનિટ
બ્રહ્માંડની ઉત્પતિની ઘટના વિવિધ તર્કો, માન્યતાઓ, અને શક્યતાઓને સાંકળીને કુલ ૬ પ્રકારની થીયરીઓ દ્વારા રજૂ કરવા માં આવેલ છે . આ ૬ સિદ્ધાંતો પૈકી સૌથી વધુ સ્વીકૃતિ મહાવિસ્ફોટવાદ સિદ્ધાંતને મળેલ છે. મહાવિસ્ફોટ એ એક HYPOTHETICAL SINGULARITY એટલે કે અનુમાનિત શૂન્યતા કે પરમશૂન્યતા જેવી અવસ્થા માંથી થયો હશે. આ મહાવિષ્ફોટ થયા પછી જ અલગ અલગ પરિમાણો …
બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની ઘટનાઓ
બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની ઘટનાઓ મત્સ્ય પુરાણ (૨.૨૫-૩૦) માં સચોટ વર્ણવેલી છે. હિન્દુ અવકાશિય વિજ્ઞાન પ્રમાણે બ્રહ્માંડની રચના એ ચક્રિય પ્રક્રિયા છે , આ પ્રક્રિયા માં બ્રહ્માંડનું સર્જન અને વિસર્જન થયા જ કરે છે. સંસ્કૃત ભાષાનો શબ્દપ્રયોગ પ્રલય એ વિસર્જન પ્રક્રિયાનો ખૂબ જ લાંબો સમયગાળો છે. એ એક કલ્પ અવધિ છે ,કલ્પ એ સંસ્કૃત શબ્દ છે …