BLOG

બુધગ્રહ વિશે પ્રાથમિક માહિતી
બુધ ગ્રહ આપણી સૂર્યમાળાનો સૌથી નાનો અને સુર્યની સૌથી નજીકનો ગ્રહ છે. કદ માં પૃથ્વીના ચંદ્ર કરતાં થોડો મોટો છે એવું કહી શકાય. સુર્યની સૌથી નજીકનો ગ્રહ હોવા છતાં,બુધગ્રહની સપાટી શુક્રની સાપેક્ષ માં ઓછી ગરમ હોય છે. બુધ ગ્રહ કદ માં નાનો અને તેની સપાટી પહાડો અને પથ્થરોથી છવાયેલી છે. તે એક ટેરેસટેરિયલ ગ્રહ છે, …
બોબ મારલેય
બોબ મારલેય વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે. તેઓ એક મજબૂર લાચાર મોશાળના સંતાન અને મ્યુસિક સાથે જોડાયેલા એક અનન્ય વ્યક્તિત્વ ધરાવતા સફળ વ્યક્તિ હતા, એમણે દુનિયા છોડી એને ૧૧ મે ૨૦૨૧ માં ૪ દાયકાઓ પૂર્ણ થશે. એમના ઉછેર માં એમની માતાનો સંઘર્ષ એમની માતાના નિર્વાણ દિવસ ૮ એપ્રિલના રોજ અહિયાં શેર કરું છું. માતા, સીડીલા …
ફેસિસ ઑફ રાજકોટ
પ્રસિદ્ધ ગુજરાતી કવિ નાન્હાલાલે દાહોદને પૂર્વના દરવાજા તરીકે ઓળખ આપેલી. દધીચિ ઋષિના નામ પરથી આનું નામ દધિપ્રસ્થ પડેલું, પાછળથી જે દધિપુરઃ,દેહપુર, દેબોધ, અને આજે માળવા અને ગુજરાતની બન્ને ની સરહદે આવેલા હોવાથી “દો-હદ” એટલે દાહોદ તરીકે આપણે એને જાણીયે છીએ. તમને અચરજ થશે કે આજે રાજકોટમાં દાહોદની વાત કેમ? થોડો સમય પહેલા ફેસીસ ઓફ રાજકોટમાં …
ફેસ ઑફ રાજકોટ
રાજકોટનાં હોઈએ પરંતુ રાજકોટમાં ન હોઈએ તો પણ રાજકોટ માટે કાંઈ થઇ શકે ખરું? આ વિચાર મારા દિમાગમાં ઘણાં સમયથી ઘુમરાતો રહ્યો. મારું નામ ડૉ. રિતેશ ભટ્ટ, ડેન્માર્કમાં રહું છું પણ રાજકોટને હૃદયમા ધડકતું હંમેશા રાખ્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી. નરેન્દ્રસિંહ ઠાકુરની સમક્ષ વાત રજુ કરી અને પ્રાથમિક શાળા નંબર 89 …
પ્રલયો, મહાપ્રલયો અને બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની દિનચર્યાઓ
કાલ્પનિક એટલે શું? મહદઅંશે લોકો કાલ્પનિક શબ્દનું અર્થઘટન જેનું અસ્તિત્વ જ નથી અથવા પાયા રહિત છે એવું કરતાં હોય છે.(જેમકે ઘણા મૂવી માં શરૂઆત થી જ કહી દેવામાં આવે કે ઇસ પીકચર કી સભી ઘટનાએ કાલ્પનિક હે, વાસ્તવિક્તાઓ સે ઇસકા કોઈ સંબંધ નહીં!!!). બ્રહ્માના એક દિવસને કલ્પ કહે છે, અને રાત્રિને કલ્પરાત્રિ. કલ્પ અને કલ્પરાત્રિના …
પ્રલયો, મહાપ્રલયો અને બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની દિનચર્યાઓ Read More »
પુસ્તકો, મિત્રો અને અનુભવો
લખાણ કોઈને-કોઈ અનુભવના આધારિત હોય છે અથવા જીવનમાં થયેલા અનુભવો લખાણ કરવા પ્રેરે છે. આમ જોઈએ તો પુસ્તકો, મિત્રો અને અનુભવો એકબીજાને જોડતી કડીઓ જ છે. કળિયુગ માં લોકો સમયના દાવ પેચ આધારિત રમત રમતા હોય છે. બની શકે કે તમે અંગત મિત્રોથી અલગ વિચારસરણી ધરાવતા હોવ. સાચ્ચા અર્થમાં વંચાયેલ પુસ્તકો જ મિત્રની ગરજ સારે …